SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ] विशेषार्थ- यहाँ पर आचार्य श्रीने ३००-३०२ गाथाओं में स्पष्ट कर बताया है कि यद्यपि आत्मा परिणमन स्वभाव है स्वभाव को छोडकर विभावरूपमें परिणमन करनेवाला है किन्त वह अपने आप विभावरूप कभी परिणमन नहीं करता। हाँ, जब कर्मोदयात्मक पर-द्रव्यों का संयोग पाता है तभी विभावरूप में परिणमन करता है। जैसे कि स्फटिकमणि श्वेत होता है वह लाल-पीला आदि भी बनता है फिर भी श्वेत स्वच्छ तो अपने आप होता है किन्तु लाल-पीला आदि तो वह डांक का सम्बन्ध पावे तब ही बनता है। आत्मा की भी ऐसी ही बात है। ज्ञानी इसको भली प्रकार जानता है इसलिये वह सब विकल्पों से दूर हटकर अपने आप, आत्म स्वरूप में तल्लीन रहता है, अब उसके लिए बाह्य निमित्त तो कोई रहा नहीं फिर अपने आप रागद्वेष मोहरूप व कषायभाव करे तो कैसे करे? इसीलिये ज्ञानी जीव किसी भी प्रकार के कषायभाव का करनेवाला नहीं होता अर्थात् उसकी आत्मा में किसीभी प्रकार का विकार पैदा नहीं होता। [श्लोक-३००, ३०१, पंक्ति -९, पृष्ठ-२७१] प्रश्रउत्तर મિથ્યાજ્ઞાન બંધનું કારણ છે કે નથી? મિથ્યાશ્રદ્ધા કહ્યું ને! તો મિથ્યાશ્રદ્ધામાં જ્ઞાન આવી ગયું ને! એ જ્ઞાન પણ બંધનું કારણ છે. મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર તે ત્રણેય બંધના કારણ છે. એ વાત મોક્ષમાર્ગ પ્રકાશકમાં છે. જેમ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર મોક્ષનું કારણ છે; એમ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર બંધનું કારણ છે. એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્ઞાન મિથ્થા સાથે છે માટે એ બંધનું કારણ છે? તો કહે-ના, જ્ઞાન પોતે સ્વતંત્રપણે અલ્પજ્ઞ છે માટે બંધનું કારણ છે. સ્વને ન જાણતાં, પરને જાણીને પરમાં रोडाय छ– मे शाननोोष छे. (वयन सुधा माग-२, पे७४ नं. ४४७-४४४)
SR No.008263
Book TitleMangal gyan darpan Part 1
Original Sutra AuthorN/A
AuthorShobhnaben J Shah
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2005
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy