________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૯૨) અશુદ્ધ પરિણમન કરવામાં ચેતન સ્વયં સમર્થ છે.
(સ. સાર નાટક સર્વવિશુદ્ધદ્વાર કાવ્ય ૬૧ થી ૬૬ )
[ નિમિત્તના કોઈ જગ્યાએ પ્રેરક અને ઉદાસીન એવા બે ભેદ કહ્યા હોય ત્યાં તે ગમન ક્રિયાવાળા અથવા ઇચ્છાવાળા છે કે નહિ એમ સમજાવવાને માટે છે પરંતુ ઉપાદાનને માટે તો સર્વ પ્રકારના નિમિત્ત ધર્માસ્તિકાયવત્ ઉદાસીન કહ્યા છે. જુઓ શ્રી પૂજ્યપાદાચાર્યકૃત ઇબ્દોપદેશ, ગા. ૩૫]
૧૩૬ પ્ર. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કોને કહે છે?
ઉ. ઉપાદાન સ્વત: કાર્યરૂપે પરિણમે છે? વખતે ભાવરૂપ કે અભાવરૂપ કયા ઉચિત (– યોગ્ય)* નિમિત્ત કારણનો તેની સાથે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com