________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૮૯) ઉપાદાન વિધિ નિર્વચન, હું નિમિત્ત ઉપદેશ; વસે જુ જૈસે દેશમેં, કરે સુ તૈસે ભેષ. ૭
ભાવાર્થ:- ઉપાદાનનું કથન એક “યોગ્યતા શબ્દ દ્વારા જ થાય છે; ઉપાદાન પોતાની યોગ્યતાથી અનેક પ્રકારે પરિણમન કરે છે ત્યારે ઉપસ્થિત નિમિત્ત પર ભિન્ન ભિન્ન કારણપણાનો આરોપ (– ભષ) આવે છે. ઉપાદાનની વિધિ નિર્વચન હોવાથી નિમિત્ત દ્વારા આ કાર્ય થયું એમ વ્યવહારથી કહેવાય
વિશેષાર્થ:- ઉપાદાન જ્યારે જેવું કાર્ય કરે છે ત્યારે તેવા કારણપણાનો આરોપ (–ભૂષ) નિમિત્ત ઉપર આવે છે. જેમ કોઈ વજકાયવાળો પુરુષ સાતમા નરકને યોગ્ય મિલન ભાવ કરે તો વજકાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com