________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૮૩) ૧૩૧ પ્ર. યોગ્યતા કોને કહે છે?
ઉ. “ચોથલૈવ વિષયપ્રતિનિયમવIRT નિતિ” (ન્યાય દી. પૃ. ૨૭) યોગ્યતા જ વિષયનું પ્રતિનિયામક કારણ છે. [ આ કથન જ્ઞાનની યોગ્યતા (-સામર્થ્ય) ને માટે છે. પરંતુ યોગ્યતાનું કારણપણું સર્વમાં સર્વત્ર સમાન છે.) (૨) સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત તે યોગ્યતાના શબ્દના અર્થ છે. * ૧૩ર પ્ર. નિમિત્ત કારણ કોને કહે છે?
ઉ. જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે,
* “યોગ્યતા' શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે છે. આધાર માટે જુઓ પરિશિષ્ટ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com