________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૮૧)
કારણ જેવા જ કાર્ય હોવાથી કારણ જેવું જ કાર્ય થાય છે. કાર્યને-ક્રિયા, કર્મ અવસ્થા, પર્યાય, હાલત, દશા, પરિણામ, પરિણમન અને પરિણિત પણ કહે છે. [ અહીં કારણને ઉપાદાનકારણ સમજવું કારણ કે ઉપાદાન કારણ તે જ સાચું કારણ છે.)
૧૨૮ પ્ર. કા૨ણ કોને કહે છે ?
ઉ. કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે.
૧૨૯ પ્ર. ઉત્પાદક સામગ્રીના કેટલાક ભેદ છે?
ઉ. બે છે. ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાનને નિજ શક્તિ અથવા નિશ્ચય અને નિમિત્તને પયોગ અથવા વ્યવહાર કહે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com