________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૮૦) (૬) અધિકરણ કોને કહે છે?
ઉ. જેમાં અથવા જેના આધારે કર્મ કરવામાં આવે છે તેને અધિકરણ કહે છે.
સર્વદ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં આ છએ કારક એક સાથે વર્તે છે તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધદશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં જ છએ કારકરૂપ પરિણમન કરે છે અને અન્ય કોઈ કારકો (– કારણો)ની અપેક્ષા રાખતા નથી.
(પંચાસ્તિકાય ગાથા ૬ર સં. ટીકા) ૧૨૭ પ્ર. કાર્ય કેવી રીતે થાય છે?
ઉ. “વIRળાનુવિદ્યાયિત્વાવેવ વાર્યાન'
વIRTIનુવિધાયીનિ વાર્યાજિ'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com