________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૭૪) શ્રી કુન્દકુન્દાચાર્ય નિયમસારમાં દેવ-ગુરુનું સ્વરૂપ નીચે પ્રમાણે આપ્યું છે:
(૧) શ્રી અતનું સ્વરૂપ - ઘનઘાતિ કર્મ રહિત, કેવળજ્ઞાનાદિ પરમગુણ સહિત અને ચોત્રીસ અતિશય સંયુક્ત એવા અહંત હોય છે. (ગાથા ૭૧.)
[ બાહ્ય-અભ્યતર સર્વ મળીને ૪૬ ગુણ શ્રી અરિહંતદેવને હોય છે. શ્રી અરિહંત અને સિદ્ધ ભગવાનને દર્શન-ઉપયોગ અને જ્ઞાનોપયોગ એકસાથે વર્તે છે; ક્રમથી નહિ.).
(૨) શ્રી સિદ્ધનું સ્વરૂપ - આઠ કર્મના બંધનો જેમણે નાશ કર્યો છે, આઠ મહાગુણો સહિત, પરમ લોકના અગ્રભાગમાં સ્થિત અને નિત્ય એવા સિદ્ધ હોય છે. ૭ર. [ સિદ્ધ ભગવાનમાં વ્યવહારથી આઠ ગુણ અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com