________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૬૮) પરમાર્થથી વાસ્તવમાં પુણ્ય-પાપ (શુભાશુભભાવ) આત્માને અહિતકર છે, આત્માની ક્ષણિક અશુદ્ધ અવસ્થા છે. દ્રવ્ય પુણ્ય-પાપ આત્માનું હિત-અહિત કરી શકતા નથી.
(૪) બંધ- આત્માનું અજ્ઞાન, રાગ-દ્વેષ, પુણ્ય-પાપરૂપ વિભાવમાં રોકાઈ જવું તે ભાવબંધ છે, અને તે સમયે કર્મયોગ્ય પુદ્ગલોનું સ્વયં સ્વત: જીવની સાથે એકક્ષેત્રાવગાહરૂપ બંધાવું તે દ્રવ્યબંધ છે. (અને તેમાં જીવની અશુદ્ધપર્યાય નિમિત્ત માત્ર
છે. )
(૫) સંવર- પુણ્ય-પાપરૂપ અશુદ્ધભાવ(-આસ્રવ )ને આત્માના શુદ્ધભાવ દ્વારા રોકવા તે ભાવસંવર છે અને તદનુસાર નવાં કર્મોનું આગમન સ્વયં સ્વત: રોકાઈ જાય તે દ્રવ્યસંવર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com