________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૬૩)
પુદ્દગલ દ્રવ્યની વર્તમાન પર્યાય બીજા પુદ્દગલ દ્રવ્યની વર્તમાન પર્યાયથી સ્વતંત્ર અને ભિન્ન નહિ રહે. )
૧૧૯ પ્ર. અત્યંતાભાવ કોને કહે છે ?
ઉ. એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના અભાવને અત્યંતાભાવ કહે છે. (તેને ન માનવામાં આવે તો કોઈ પણ દ્રવ્ય સ્વતંત્ર અને ભિન્ન ન રહે.)
આ ચાર પ્રકારના અભાવ સમજવાથી ધર્મસંબંધી શું છે?
(૧) પ્રાગભાવથી એમ સમજવું કે અનાદિ કાળથી અજ્ઞાન, મિથ્યાત્વાદિ દોષ કર્યા અને ધર્મ કદી પણ કર્યો નથી તોપણ ધર્મ વર્તમાનમાં નવા પુરુષાર્થથી થઈ શકે છે કારણ કે વર્તમાન પર્યાય (– અવસ્થા)નો પૂર્વ પર્યાયમાં અભાવ છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com