________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૬૨) ૧૧૬ પ્ર. પ્રાગભાવ કોને કહે છે?
ઉ. વર્તમાન પર્યાયનો પૂર્વપર્યાયમાં જે અભાવ તેને પ્રાગભાવ કહે છે. (તેને ન માનવામાં આવે તો કાર્ય અનાદિ ઠરે). ૧૧૭ પ્ર. પ્રધ્વસાભાવ કોને કહે છે?
ઉ. એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તે જ દ્રવ્યની ભવિષ્યમાં થનારી પર્યાયમાં અભાવ હોવો તેને પ્રäસાભાવ કહે છે. (તેને ન માનવામાં આવે તો તે જ કાર્ય અનંતકાળ રહે. ) ૧૧૮ પ્ર. અન્યોન્યાભાવ કોને કહે છે?
ઉ. પુદ્ગલદ્રવ્યની એક વર્તમાન પર્યાયનો બીજા પુદ્ગલની વર્તમાન પર્યાયમાં જે અભાવ તેને અન્યોન્યાભાવ કહે છે. (તેને ન માનવામાં આવે તો એક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com