________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૫૬) ૯૮ પ્ર. સુખ કોને કહે છે?
ઉ. નિરાકુળ આનંદસ્વરૂપ આત્માના પરિણામવિશેષને સુખ કહે છે. ૯૯ પ્ર. વીર્ય કોને કહે છે?
ઉ. આત્માની શક્તિ-સામર્થ્યને (–બળને) વીર્ય કહે છે. ૧૦૦ પ્ર. ભવ્યત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે ગુણના કારણે આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્રચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા રહે છે તે ગુણને * ભવ્યત્વગુણ કહે છે. ૧૦૧ પ્ર. અભવ્યત્વગુણ કોને કહે છે?
ઉ. જે ગુણના કારણે આત્મામાં સમ્યગ્દર્શન
* [ ભવ્યત્વગુણ સદા ભવ્ય જીવોમાં જ છે અને અભવ્યત્વ ગુણ સદા અભવ્ય જીવોમાં જ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com