________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૫૭) જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા ન હોય, તે ગુણને અભવ્યત્વગુણ કહે છે. ૧૦૨ પ્ર. જીવત્વગુણ કોણ કહે છે?
ઉ. આત્મદ્રવ્યના કારણભૂત ચૈતન્યમાત્રભાવરૂપ ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે તે શક્તિને જીવત્વગુણ કર્યું છે. ૧૦૩ પ્ર. પ્રાણના કેટલા ભેદ છે?
ઉ. બે ભેદ છે-દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. ૧૦૪ પ્ર. દ્રવ્યપ્રાણના કેટલા ભેદ છે?
ઉ. દશ ભેદ છે-પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, શ્વાસોચ્છવાસ અને આયુ (આ બધી પુદ્ગલ દ્રવ્યોની પર્યાયો છે. જીવોને આ દ્રવ્યપ્રાણોના સંયોગથી જીવન અને વિયોગથી મરણરૂપ અવસ્થા વ્યવહારથી કહેવાય છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com