________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૫૪) ૯૫ પ્ર. દેશચારિત્ર કોને કહે છે?
ઉ. નિશ્ચયસમ્યગ્દર્શન સહિત ચારિત્રગુણની આંશિક શુદ્ધિ થવાથી, (અનંતાનુબંધીઅપ્રત્યાખ્યાની કષાયોના અભાવપૂર્વક ) ઉત્પન્ન આત્માની શુદ્ધિવિશેષને દેશચારિત્ર કહે છે. ( આ શ્રાવકદશામાં વ્રતાદિરૂપ શુભભાવ હોય છે.)
(શુદ્ધ દેશચારિત્રથી ધર્મ થાય છે અને વ્યવહારવ્રતથી બંધ થાય છે. નિશ્ચયચારિત્ર વિના સાચું વ્યવહારચારિત્ર હોઈ શકે નહિ.) ૯૬ પ્ર. સકલ ચારિત્ર કોને કહે છે?
ઉ. નિશ્ચય સમ્યગ્દર્શન સહિત ચારિત્રગુણની શુદ્ધિની વૃદ્ધિ થવાથી (અનંતાનુબંધી આદિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com