________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૪૯) ઉ. જે ત્રણકાળવર્તી સર્વ પદાર્થોને (* અનંત ધર્માત્મક સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયોને) પ્રત્યેક સમયમાં યથાવસ્થિત, પરિપૂર્ણરૂપે સ્પષ્ટ અને એક સાથે જાણે છે તેને કેવળજ્ઞાન કહે છે. ૮૭ પ્ર. (૫) અનેકાન્ત કોને કહે છે?
ઉ. પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની નીપજાવનારી (સિદ્ધ કરનારી) અસ્તિત્વ, નાસ્તિત્વ આદિ
* [ દ્રવ્ય, ગુણ, પર્યાયને કેવળી ભગવાન જાણે છે પરંતુ તેના અપેક્ષિત ધર્મોને જાણી શકતા નથી, વિશેષને જાણતા નથી એમ માનવું અસત્ય છે. અને તેઓ અનંતને કે માત્ર પોતાના આત્માને જ જાણે છે પણ સર્વથા (સર્વ પ્રકારે) ન જાણે એમ માનવું તે પણ ન્યાયથી વિરુદ્ધ છે કેવળજ્ઞાની ભગવાન સર્વજ્ઞ હોવાથી અનેકાન્તાત્મક પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણે છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com