________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૪૮) ૮૭ પ્ર. કેવળજ્ઞાન કોને કહે છે?
પ્રત્યેક દ્રવ્યમાં ક્રમબદ્ધ (ક્રમ નિયમિત) પર્યાય થાય છે. આગળ-પાછળ થતી નથી.
કમબદ્ધ, યોગ્યતા અને નિયતિના અર્થમાં સિદ્ધાંતશાસ્ત્રી પં. ફૂલચંદ્રજી (વારાસણી) એ પંચાધ્યાયી શાસ્ત્રની ટીકા પૃ. ૧૬ર, અ૨, ગા) ૬૧ થી ૭)માં કહ્યું છે કે:- “નિયતિનો અર્થ એમ છે કે તે કાર્યરૂપ થવાની યોગ્યતા ક્રમબદ્ધ અને નિયમિત છે.'
સત્ અર્થાત્ સ્વતંત્ર અસ્તિપણું દ્રવ્યનું લક્ષણ હોવાથી દ્રવ્ય સત, ગુણ સત્ છે અને પ્રત્યેક સમયની પર્યાય પણ સ્વતંત્ર સત્ છે અને તેથી કોઈ કોઈનું કાંઈ પણ કરી શકતું નથી એવો નિર્ણય કરવો-સ્વસમ્મુખ જ્ઞાતા થવું તે સાચો પુરુષાર્થ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com