________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૪૭) ઉ. મતિજ્ઞાનથી જાણેલા પદાર્થના સંબંધથી અન્ય પદાર્થને જાણવાવાળા જ્ઞાનને શ્રુતજ્ઞાન કહે છે, જેમ કે-“ઘડો” શબ્દ સાંભળ્યા પછી ઉત્પન્ન થયેલ કાંઠલો આદિરૂપે ઘડાનું જ્ઞાન [આત્માની શુદ્ધ અનુભૂતિરૂપ શ્રુતજ્ઞાનને ભાવશ્રુત જ્ઞાન કહે છે. ] ૮૫ પ્ર. અવધિજ્ઞાન કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાથી રૂપી પદાર્થોના સ્પષ્ટજ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. ૮૬ પ્ર. મન:પર્યાયજ્ઞાન કોને કહે છે?
ઉ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાથી બીજાના મનમાં સ્થિત રૂપી વિષયનું સ્પષ્ટ જ્ઞાન થવું તેને મન:પર્યાયજ્ઞાન કહે છે. *
અને
* [ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન કેવળજ્ઞાનથી સિદ્ધ થાય છે કે:
Please inform us of any errors on rajesh@AtmaDharma.com