________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૪૬) ૮૧ પ્ર. દર્શન કયારે ઉત્પન્ન થાય છે?
ઉ. છદ્મસ્થ જીવોને જ્ઞાન પહેલાં અને કેવળજ્ઞાનીઓને જ્ઞાનની સાથે સાથે જ દર્શન (ઉપયોગ ) થાય છે. ૮૨ પ્ર. જ્ઞાનચેતનાના કેટલા ભેદ છે?
ઉ. પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાયજ્ઞાન અને કેવળજ્ઞાન. ૮૩ પ્ર. મતિજ્ઞાન કોને કહે છે?
ઉ. (૧) પરાશ્રયની બુદ્ધિ છોડીને, દર્શન ઉપયોગપૂર્વક સ્વસમ્મુખતાથી પ્રગટ થવાવાળા નિજ ઇન્દ્રિય અને મન જેમાં નિમિત્તમાત્ર છે એવા જ્ઞાનને મતિજ્ઞાન કહે છે. (મતિજ્ઞાનના ભેદ માટે જુઓ પૃ. ૧૭૬ પરિશિષ્ટ) ૮૪ પ્ર. શ્રુતજ્ઞાન કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com