________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૪૫) ઉ. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા થનાર મતિજ્ઞાન પહેલાંના સામાન્ય પ્રતિભાસને ચક્ષુદર્શન કર્યું છે. ૭૮ પ્ર. અચક્ષુદર્શન કોને કહે છે?
ઉ. ચક્ષુ ઇન્દ્રિય સિવાય બાકીની ચાર ઇન્દ્રિય અને મન દ્વારા થનાર મતિજ્ઞાને પહેલાંના સામાન્ય પ્રતિભાસને અચક્ષુદર્શન કહે છે. ૭૯ પ્ર. અવધિદર્શન કોને કહે છે?
ઉ. અવધિજ્ઞાનની પહેલાં થનાર સામાન્ય પ્રતિભાસને અવધિદર્શન કહે છે. ૮૦ પ્ર. કેવળદર્શન કોને કહે છે?
ઉ. કેવળજ્ઞાનની સાથે થવાવાળા સામાન્ય પ્રતિભાસને કેવળદર્શન કહે છે. આત્મા સ્વપરનો દર્શન અને સ્વ-પરનો જ્ઞાયક છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com