________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૪૨) ૬૭ પ્ર. કયા કયા દ્રવ્યમાં કઈ કઈ પર્યાયો થાય છે ?
ઉ. જીવ અને પુદ્ગલદ્રવ્યમાં સ્વભાવઅર્થપર્યાય, વિભાવઅર્થપર્યાય, સ્વભાવવ્યંજનપર્યાય અને વિભાવવ્યંજન પર્યાય એમ ચારે પર્યાયો થાય છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળદ્રવ્યમાં સ્વભાવઅર્થપર્યાય અને સ્વભાવવ્યંજનપર્યાય એમ ફક્ત બે પર્યાયો થાય છે. ૬૮ પ્ર. અનુજીવી ગુણ કોને કહે છે?
ઉ. ભાવસ્વરૂપી ગુણને અનુજીવી ગુણ કહે છે. જેમ કે દર્શન-જ્ઞાનરૂપ ચેતના, સમ્યકત્વ, ચારિત્ર, સુખ, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણાદિ. ૬૯ પ્ર. પ્રતિજીવી ગુણ કોને કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com