________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૪૩) ઉ. વસ્તુના અભાવસ્વરૂપ ધર્મને પ્રતિજીવી ગુણ કહે છે. જેમ કે નાસ્તિત્વ, અમૂર્તત્વ, અચેતનત્વ આદિ. ૭૦ પ્ર. જીવોના અનુજીવી ગુણ કયા છે?
ઉ. ચેતના, સમ્યકત્વ ( શ્રદ્ધા, ચારિત્ર, સુખ, વીર્ય, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવત્વ, વૈભાવિકત્વ, કર્તુત્વ ઇત્યાદિ અનંત ગુણ છે. ૭૧ પ્ર. જીવના પ્રતિજીવી ગુણ કયા કયા છે?
ઉ. અવ્યાબાધ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ, સૂક્ષ્મત્વ ઇત્યાદિ. ૭૨ પ્ર. ચેતના કોને કહે છે?
ઉ. જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com