________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૨૩)
૪ પ્ર. ગુણોના કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ–૧ સામાન્ય, ૨ વિશેષ.
૫ પ્ર. સામાન્ય ગુણ કોને કહે છે ? કહે છે.
૬ પ્ર. વિશેષ ગુણ કોને કહે છે ?
ઉ. જે, સર્વ દ્રવ્યોમાં ન વ્યાપે, પોતે પોતાના દ્રવ્યમાં રહે તેને વિશેષ ગુણ કહે છે.
૭ પ્ર. સામાન્ય ગુણ કેટલા છે ?
ઉ. અનેક છે, પરંતુ તેમાં મુખ્ય છ છે- ૧. અસ્તિત્વ, ૨. વસ્તુત્વ, ૩. દ્રવ્યત્વ. ૪. પ્રમેયત્વ, ૫. અગુરુલઘુત્વ, ૬. પ્રદેશત્વ.
૮ પ્ર. અસ્તિત્વ ગુણ કોને કહે છે ?
ઉ. જે, સર્વ દ્રવ્યોમાં વ્યાપે તેને સામાન્ય ગુણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com