________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૨૪) ઉ. જે શક્તિના કારણે દ્રવ્યનો કદી પણ નાશ ન થાય, કોઈથી ઉત્પન્ન પણ ન થાય તેને અસ્તિત્વ ગુણ કર્યું છે. ૯ પ્ર. વસ્તુત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યમાં અર્થક્રિયા કરવાપણું હોય તેને વસ્તુત્વ ગુણ કહે છે. જેમ કે ઘડાની અર્થક્રિયા જળ-ધારણ, આત્માની અર્થક્રિયા જાણવું વગેરે. ૧૦ પ્ર. દ્રવ્યત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યની અવસ્થાઓ નિરંતર બદલ્યા કરે છે તેને દ્રવ્યત્વગુણ કહે છે. ૧૧ પ્ર. પ્રમેયત્વ ગુણ કોને કહે છે?
ઉ. જે, શક્તિના કારણથી દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાનનો વિષય હોય તેને પ્રમેયત્વગુણ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com