________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૯) પધ્વજ્જામિ, સિદ્ધસરણ પધ્વજ્જામિ, સાહૂસરણ પધ્વજ્જામિ, કેલિપષ્ણ7ોધમ્મોસરણ પધ્વજ્જામિ. અર્થ:- મંગલભૂત પદાર્થો ચાર જ છે-અરહંતો,
સિદ્ધભગવંતો, સાધુઓ અને કેવલિ-કથિત
ધર્મ.
લોકમાં ઉત્તમ તથા શરણરૂપ પણ ચાર જ છે-અરહંતદેવો, સિદ્ધપરમાત્માઓ, સાધુઓ અને કવલિ-પ્રરૂપિત ધર્મ; તેથી જ હું એ ચાર-અરહંત ભગવંતો, સિદ્ધપરમાત્માઓ, સાધુઓ અને કેવલિ-પ્રરૂપિત ધર્મનું શરણ
અંગીકાર કરું છું. મંગળ = પાપને ગાળે, પવિત્રતાને લાવે એવા
સ્વરૂપનું શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ તે મંગળ છે. ૐ – ઓમ, શુદ્ધાત્મા તીર્થંકર-કેવળી ભગવાનની
દિવ્યધ્વનિ; પંચ પરમેષ્ઠી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com