________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૮) પ્ર. - જૈનધર્મ શું છે?
ઉ. - જૈનધર્મ તે રાગદ્વેષ-અજ્ઞાનને જીતનાર આત્મસ્વભાવ છે. તેથી જેટલે અંશે રાગ-દ્વેષઅજ્ઞાનનો નાશ કરે તેટલે અંશે જૈનપણું છે. જૈનપણાની શરૂઆત સમ્યગ્દર્શનથી જ થાય છે.
મિથ્યાત્વઃ- પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું અન્યથા શ્રદ્ધાન.
ચાર મંગળ ચત્તારિમંગલં:- અરહંતામંગલ, સિદ્ધામંગલ, સાહૂમંગલ, કેલિપષ્ણ જ્ઞો ધમ્મોમંગલ.
ચત્તારિલોગુત્તમા- અરહંતાલોગુત્તમાં, સિદ્ધલોગુત્તમા,
સાહૂલગુત્તમાં, કેવલિપષ્ણgોધમ્મોલોગુત્તમા.
ચત્તારિસરણપધ્વજ્જામિ- અરહંતસરણ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com