________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૧૦)
ફરે નહિ, (૭) સો યોજન સુધી સુભિક્ષતા, (૮) આકાશ ગમન (પૃથ્વીથી વીશ હજાર હાથ ઊંચે ), (૯) કવલાહાર નહીં, (૧૦) નખ કેશ વધે
નહીં.
ચૌદ અતિશય દેવકૃત હોય છે:
(૧) સકલઅર્ધમાગધીભાષા, (૨) સર્વ જીવોમાં મૈત્રીભાવ, (૩) સર્વ ઋતુનાં ફળ-ફૂલ ફળે, (૪) દર્પણ સમાન ભૂમિ, (૫) કંટક રહિત ભૂમિ, (૬) મંદ સુગંધ પવન, (૭) સર્વને આનંદ, (૮) ગંધોદક વૃષ્ટિ, (૯) પગ તળે કમળ રચે, (૧૦) સર્વ ધાન્ય નિપજે, (૧૧) દસે દિશા નિર્મળ, (૧૨) આકાશમાં દેવોના આહૂવાન શબ્દ તથા જય-જય ધ્વનિ, (૧૩) ધર્મચક્ર આગળ ચાલે, (૧૪) આઠ મંગળ દ્રવ્ય આગળ ચાલે.
[ આઠ મંગળ દ્રવ્યનાં નામઃ (૧) છત્ર, (૨) ધજા, (૩) દર્પણ, (૪) કળશ, (૫) ચામર, (૬) ઝારી, (૭) પંખો, (૮) ઠવણો.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com