________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૯)
(૧) શ્રી અહિતનું વિશેષ સ્વરૂપ
અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ અને અનંતવીર્ય-એ ચાર તથા બાહ્ય ૩૪ અતિશય, ૮ પ્રાતિહાર્ય એમ બાહ્ય-અત્યંતર સર્વ મળીને ૪૬ ગુણ તે શ્રી અહંત ભગવાનને છે. દશ અતિશય જન્મથી હોય છે?
(૧) મલ-મૂત્રનો અભાવ, (૨) પરસેવાનો અભાવ, (૩) ધોળું લોહી, (૪) સમચતુરગ્નસંસ્થાન, (૫) વજવૃષભનારાચ સહુનન, (૬) સુંદર રૂપ, (૭) સુગંધ-શરીર, (૮) ઉત્તમ-ભલા લક્ષણ, (૯) અનંતબલ, (૧૦) મધુરવચન. દશ અતિશય કેવળજ્ઞાન ઊપજતાં હોય છે
(૧) ઉપસર્ગનો અભાવ, (૨) અદયાનો અભાવ, (૩) શરીરની છાયા પડે નહિ, (૪) ચાર મુખ દેખાય, (૫) સર્વ વિદ્યાનું સ્વામીપણું, (૬) આંખનું મટકું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com