________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૭)
(૩) આચાર્યનું સ્વરૂપઃ પરિપૂર્ણ પંચાચા૨માં,
વળી ધીર ગુણગંભીર છે;
પંચેંદ્રિગજના દર્પદલને
દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩.
]
[પંચાવારસમપ્રા: ] પંચાચારોથી પરિપૂર્ણ, [પંચેન્દ્રિયવંતિúનિર્વનના: ] પંચેન્દ્રિયરૂપી હાથીના કરનાર, [ ધીરા: ] ધીરુ અને ગુણગંભીર;[ Íદશા: ]
મદનું દલન [ મુળĪમીરા: ]
આવા
[ આવાŕ: ] આચાર્યો [ મવન્તિ ] હોય છે. ૭૩.
(૪) ઉપાધ્યાયનું સ્વરૂપઃ
રત્નત્રયે સંયુક્ત ને
નિ:કાક્ષભાવથી યુક્ત છે;
જિનવર કથિત અર્થોપદેશે
શૂર શ્રી ઉવઝાય છે. ૭૪.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com