________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૬) [ઘનઘાતિવર્ષ રહિતી:] ઘનઘાતિકર્મ રહિત [વજ્ઞાનાદ્રિપરમગુણસંહિતા:] કેવળજ્ઞાનાદિ પરમગુણો સહિત અને [તુલ્લિંશવતિશયયુp:] ચોત્રીશ અતિશય સંયુક્તઃ- [ ફૅદશા] આવા, [મર્કન્ત:] અહંતો [ભવન્તિ] હોય છે. ૭૧.
(૨) સિદ્ધનું સ્વરૂપઃ છે અષ્ટ કર્મ વિનષ્ટ,
અષ્ટ મહાગુણે સંયુક્ત છે; શાશ્વત પરમ ને લોક
અગ્ર વિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨. [ નEBર્મવન્યT:] આઠ કર્મનાં બંધનો જેમણે નષ્ટ કરેલ છે એવા, [ષ્ટમી ||સમન્વિતી:] આઠ મહાગુણો સહિત, [ પરHT.] પરમ, [ નો ચિતા:] લોકના અગ્રે સ્થિત અને [ નિત્ય:] નિત્યઃ- [વશT:] આવા, [તે સિદ્ધી:] તે સિદ્ધો [ ભવન્તિ] હોય છે. ૭૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com