________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૯૯ ) ૧૪૭ પ્ર. અનધ્યવસાય કોને કહે છે?
ઉ. “કાંઈક છે' એ પ્રકારના નિશ્ચય રહિત જ્ઞાનને અનધ્યવસાય કહે છે. જેમ કે હું કોઈક છું. ૧૪૮ પ્ર. અવિરતિ કોને કહે છે?
ઉ. (૧) ચારિત્ર સંબંધી નિર્વિકાર સ્વસંવેદનથી વિપરીત અવ્રતપરિણામરૂપ વિકારને અવિરતિ કહે છે.
(૨) હિંસાદિક પાપોમાં તથા પાંચ ઇન્દ્રિય અને મનના વિષયોમાં પ્રવૃત્તિ કરવાને અવિરતિ કહે
૧૪૯ પ્ર. અવિરતિના કેટલા ભેદ છે?
ઉ. બાર ભેદ છે. છ કાયના જીવોની હિંસાના ત્યાગરૂપ ભાવ ન કરવો તથા પાંચ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com