________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates & the complete English Translation (Principles of Jainism)
(૯૭) ઉ. ધર્મનું સ્વરૂપ આમ છે કે આમ છે? એવા પરસ્પર વિરુદ્ધ બે પ્રકારના શ્રદ્ધાનને સંશયમિથ્યાત્વ કહે છે. જેમ કે આ આત્મા પોતાના કાર્યનો કર્તા છે. જેમ કે આ આત્મા પોતાના કાર્યનો કર્તા છે અથવા પરવસ્તુના કાર્યનો કર્તા છે? નિમિત્ત અને વ્યવહારના આલંબનથી ધર્મ થશે કે પોતાના શુદ્ધાત્માના આલંબનથી ધર્મ થશે? ઇત્યાદિ. ૧૪૨ પ્ર. અજ્ઞાન મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. જ્યાં હિત-અહિત વિવેકનો કાંઈ પણ સદ્દભાવ ન હોય. તેને અજ્ઞાન મિથ્યાત્વ કર્યું છે. જેમ કે પશુવધ અથવા પાપને ધર્મ સમજવો. ૧૪૩ પ્ર. વિનય મિથ્યાત્વ કોને કહે છે?
ઉ. સમસ્ત દેવ અને સર્વ મતોમાં સમદર્શીપણાને વિનય મિથ્યાત્વ કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com