SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૭૯ ૩૯૯ કર્મનો વિનાશ જેણે, એવું છે. વળી કેવું છે ? “ઉન્મmહનપરમાનન્દસરસ' (૩”ન્ન) અનાદિ કાળથી ગયું હતું તે પ્રગટ થયું છે એવું જે (સહનપરમાનન્દુ) દ્રવ્યના સ્વભાવરૂપે પરિણમતું અનાકુલત્વલક્ષણ અતીન્દ્રિય સુખ, તેનાથી (સરસં) સંયુક્ત છે. ભાવાર્થ આમ છે કે મોક્ષનું ફળ અતીન્દ્રિય સુખ છે. શું કરતું થકું જ્ઞાન પ્રગટ થાય છે ? “પુષમ્ સાક્ષાત્ મોક્ષ નય' (પુરૂષ) જીવદ્રવ્યને સાક્ષાત્ મોક્ષ) સકળ કર્મનો વિનાશ થતાં શુદ્ધત્વઅવસ્થાના પ્રગટપણારૂપ (નવ) પરિણમાવતું થકું. ભાવાર્થ આમ છે કે અહીંથી આરંભ કરીને સકળકર્મક્ષયલક્ષણ મોક્ષના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવે છે. વળી કેવું છે ? “પર” ઉત્કૃષ્ટ છે. વળી કેવું છે ? “ઉપામૈઋનિયત' એક નિશ્ચયસ્વભાવને પ્રાપ્ત છે. શું કરતો થકો આત્મા મુક્ત થાય છે ? “વન્યપુરૂષ દિધાત્ય' (વ) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મરૂપ ઉપાધિ અને પુરુષ શુદ્ધ જીવદ્રવ્ય તેમની, દિત્ય) “સર્વ બંધ હય, શુદ્ધ જીવ ઉપાદેય' એવા ભેદજ્ઞાનરૂપ પ્રતીતિ ઉપજાવીને. આવી પ્રતીતિ જે રીતે ઊપજે છે તે કહે છે – પ્રજ્ઞા નાત્” (પ્રજ્ઞા) શુદ્ધજ્ઞાનમાત્ર જીવદ્રવ્ય, અશુદ્ધ રાગાદિ ઉપાધિ બંધ – એવી ભેદજ્ઞાનરૂપી બુદ્ધિ, એવું જે ( ર) કરવત, તેના દ્વારા વર્તના) નિરંતર અનુભવનો અભ્યાસ કરવાથી. ભાવાર્થ આમ છે કે જેમ કરવતને વારંવાર ચલાવતાં પુગલવસ્તુ કાષ્ઠ ઈત્યાદિના બે ખંડ થઈ જાય છે, તેમ ભેદજ્ઞાન વડે જીવ-પુદ્ગલને વારંવાર ભિન્ન ભિન્ન અનુભવતાં ભિન્ન ભિન્ન થઈ જાય છે, તેથી ભેદજ્ઞાન ઉપાદેય છે. ૧–૧૮૦. द्विधाकृत्य प्रज्ञाकचदलनाद्वन्धपुरुषौ नयन्मोक्षं साक्षात्पुरुषमुपलम्भैकनियतम् । इदानीमुन्मज्जत्सहजपरमानन्दसरसं परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते ।।१-१८० ।। સ” આવું જોયું ? (એક મુમુક્ષ) કહેતા, “સરસ શબ્દ તો હિન્દીમાં પણ આવે છે. સરસ સરસ આહા...હા...! સ-રસ = રસસહિત. સ-ર-સ, સરસ... સરસ એટલે રસ સહિત. એનું નામ સરસ. આહા...હા...! અતીન્દ્રિય આનંદનો સરસ – રસ (સહિત). સમજાણું? શબ્દાર્થ : “ફવાની પૂ જ્ઞાન વિનયને” (રૂદ્રાની) “અહીંથી શરૂ કરીને.' (અર્થાત) મોક્ષ શરૂ થાય છે. મોક્ષપર્યાય અનાદિની નથી. મોક્ષ શક્તિરૂપ દ્રવ્ય અનાદિનું છે પણ મોક્ષની પર્યાય અનાદિની નથી. ઈ તો “ફાન (અર્થાતુ) નવી શરૂ થાય છે. આહાહા...! છે ?
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy