SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ કિલશામૃત ભાગ-૫ કષાય મંદ પાડે છે પણ રંધાયેલો છે. એ કંઈ અકષાય (ભાવ) નથી. આહા...હા...! કષાય ઉપરની દૃષ્ટિ છે ત્યાં (દૃષ્ટિને) રોકી છે, ત્યાં રોકાઈ ગયો છે. આહા..હા..! આકરી વાતું, બાપુ ! શુભભાવ હોય તોપણ કષાય રુંધાયેલો છે અને જ્ઞાનીને અશુભભાવ હોય તોપણ તે પોતામાં નથી, એમ માનીને તેનો સ્વામિ થાતો નથી. આહા...હા...! લ્યો ! ‘તેથી સમ્યગ્દષ્ટિ જીવ કર્તા નથી. ધર્મી, કરવા લાયક છે તે રીતે તે પોતાના માનીને કરતો નથી. આ એનો સરવાળો લીધો. વિશેષ કહેશે.. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !) (અનુષ્કપ) इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः। रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ।।१५-१७७ ।। ખંડાન્વય સહિત અર્થ :- “ જ્ઞાની રૂતિ વસ્તુશ્વમાd ā વેત્તિ (જ્ઞાન) મિથ્યાદૃષ્ટિ જીવ (રૂતિ) પૂર્વોક્ત પ્રકારે વસ્તુમાd) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (સ્વ) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને ન વેત્તિ) આસ્વાદરૂપ અનુભવતો નથી, તેન : રા+Iીન યાત્મનઃ હર્યા તેન) તે કારણથી :) મિથ્યાદૃષ્ટિ જીવ (રા+IIીન) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો (સાત્મન:) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ ( ) અનુભવે છે, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવતો નથી. ‘ત: શાર: મવતિ (૩) આ કારણથી (જાર) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા (મવતિ) થાય છે. ભાવાર્થ આમ છે કે – મિથ્યાદૃષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું છે, તેથી મિથ્યાષ્ટિ જીવ કર્તા છે. ૧૫-૧૭૭. માગશર વદ ૩, બુધવાર તા. ૨૮-૧૨-૧૯૭૭. કળશ–૧૭૭, ૧૭૮ પ્રવચન–૧૮૭ કળશટીકા” “બંધ અધિકાર શ્લોક–૧૭૭. इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः। रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ।।१५-१७७ ।।
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy