________________
૩૪૨
કિલશામૃત ભાગ-૫
કષાય મંદ પાડે છે પણ રંધાયેલો છે. એ કંઈ અકષાય (ભાવ) નથી. આહા...હા...! કષાય ઉપરની દૃષ્ટિ છે ત્યાં (દૃષ્ટિને) રોકી છે, ત્યાં રોકાઈ ગયો છે. આહા..હા..! આકરી વાતું, બાપુ ! શુભભાવ હોય તોપણ કષાય રુંધાયેલો છે અને જ્ઞાનીને અશુભભાવ હોય તોપણ તે પોતામાં નથી, એમ માનીને તેનો સ્વામિ થાતો નથી. આહા...હા...! લ્યો !
‘તેથી સમ્યગ્દષ્ટિ જીવ કર્તા નથી. ધર્મી, કરવા લાયક છે તે રીતે તે પોતાના માનીને કરતો નથી. આ એનો સરવાળો લીધો. વિશેષ કહેશે.. (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
(અનુષ્કપ)
इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः। रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ।।१५-१७७ ।।
ખંડાન્વય સહિત અર્થ :- “ જ્ઞાની રૂતિ વસ્તુશ્વમાd ā વેત્તિ (જ્ઞાન) મિથ્યાદૃષ્ટિ જીવ (રૂતિ) પૂર્વોક્ત પ્રકારે વસ્તુમાd) દ્રવ્યનું સ્વરૂપ એવું જે (સ્વ) પોતાનું શુદ્ધ ચૈતન્ય, તેને ન વેત્તિ) આસ્વાદરૂપ અનુભવતો નથી, તેન : રા+Iીન યાત્મનઃ હર્યા તેન) તે કારણથી :) મિથ્યાદૃષ્ટિ જીવ (રા+IIીન) રાગ-દ્વેષ-મોહરૂપ અશુદ્ધ પરિણામો (સાત્મન:) જીવદ્રવ્યનું સ્વરૂપ છે એમ ( ) અનુભવે છે, કર્મના ઉદયની ઉપાધિ છે એમ અનુભવતો નથી. ‘ત: શાર: મવતિ (૩) આ કારણથી (જાર) રાગાદિ અશુદ્ધ પરિણામોનો કર્તા (મવતિ) થાય છે. ભાવાર્થ આમ છે કે – મિથ્યાદૃષ્ટિ જીવને રાગાદિ અશુદ્ધ પરિણામોનું સ્વામિત્વપણું છે, તેથી મિથ્યાષ્ટિ જીવ કર્તા છે. ૧૫-૧૭૭.
માગશર વદ ૩, બુધવાર તા. ૨૮-૧૨-૧૯૭૭.
કળશ–૧૭૭, ૧૭૮ પ્રવચન–૧૮૭
કળશટીકા” “બંધ અધિકાર શ્લોક–૧૭૭.
इति वस्तुस्वभावं स्वं नाज्ञानी वेत्ति तेन सः। रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ।।१५-१७७ ।।