SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ કળશ-૧૭૨ ૨૪૫ ખંડાન્વય સહિત અર્થ – “ત પર્વ યતય:' તેઓ જ યતીશ્વર છે “વેષ રૂદ પર્વ અધ્યવસાય: નાસ્તિ’ (ચેપ) જેમને (3) સૂક્ષ્મરૂપ કે સ્થૂલરૂપ (: અધ્યવસાય:) “આને મારું, આને જિવાડું' એવો મિથ્યાત્વરૂપ પરિણામ (નાસ્તિ) નથી. કેવો છે પરિણામ ? “મોક્રેન્દ્ર મોદ) મિથ્યાત્વનું પ્રશ્નબ્રન્દા) મૂળ કારણ છે. “યપ્રમાવા જે મિથ્યાત્વપરિણામના કારણે ત્યાં માત્માનમ્ વિશ્વ વિદ્યાતિ' (માત્મા) જીવદ્રવ્ય (આત્માન) પોતાને વિશ્વ) “દેવ, હું મનુષ્ય, હું ક્રોધી, હું માની, હું સુખી, હું દુઃખી’ ઇત્યાદિ નાનારૂપ (વિવાતિ, અનુભવે છે. કેવો છે આત્મા ? “વિશ્વ વિખવત્તઃ પિ જોકે કર્મના ઉદયથી થયેલા સમસ્ત પર્યાયોથી ભિન્ન છે. ભાવાર્થ આમ છે કે મિથ્યાદૃષ્ટિ જીવ પર્યાયમાં રત છે, તેથી પર્યાયને પોતારૂપ અનુભવે છે. આવો મિથ્યાત્વભાવ છૂટતાં જ્ઞાની પણ સાચો, આચરણ પણ સાચું. ૧૦-૧૭૨. માગશર સુદ ૧૦, સોમવાર તા. ૨૦-૧૨-૧૯૭૭. કળશ-૧૭૨, ૧૭૩ પ્રવચન–૧૮૦. “કળશટીકા ૧૭૨ કળશ છે. विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावादात्मानमात्मा विदधाति विश्वम् । मोहैककन्दोऽध्यवसाय एष નાસ્તીવ્ર ચેષ યતયસ્ત વાા૨૦-૨૭૨ાા મુખ્યપણે) યતિની વ્યાખ્યા છે પણ ધર્મી – ધર્મ કરનાર એને કહીએ કે જેમને સૂક્ષ્મરૂપ કે સ્થૂલરૂપ છે? “આને મારું, આને જિવાડું એવો મિથ્યાત્વરૂપ પરિણામ નથી.” આહાહા...! ઝીણી વાત બહુ ! અનંતકાળથી એણે સમ્યગ્દર્શન શું છે ઈ પામ્યો જ નથી. આહાહા...! આને હું જિવાડી શકું, આને મારી શકું, આને સગવડતા આપી શકું કે અગવડતા દઈ શકું એવો જે અભિપ્રાય છે. આહા...હા...! એ મિથ્યાત્વ અભિપ્રાય છે. પ્રશ્ન :- મિથ્યાત્વ અભિપ્રાય છે એટલે ?
SR No.008260
Book TitleKalashamrut Part 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2006
Total Pages609
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy