________________
કળશ-૧૬ ૧
૧૧૭
ખંડાન્વય સહિત અર્થ:- “રૂદ સષ્ટિ : નર્મળ સત્ન નત્તિ' (વે) જે કારણથી (રૂ) વિદ્યમાન (સય.) સમ્યગ્દષ્ટિ અર્થાતુ શુદ્ધસ્વરૂપે પરિણમ્યો છે જે જીવ, તેના ( ) નિઃશંકિત, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપગૂહન, સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવના અંગરૂપ ગુણો (સ% ) જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં પુદ્ગલદ્રવ્યનાં પરિણમનને (ત્તિ) હણે છે; – ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવના જેટલા કોઈ ગુણો છે તે શુદ્ધપરિણમનરૂપ છે, તેનાથી કર્મની નિર્જરા છે;- “તત્ તસ્ય સ્પિન્
ર્મUT: મની િવન્ય: પુનઃ પિ નાતિ’ ત) તે કારણથી તી) સમ્યગ્દષ્ટિ જીવને (મિન) શુદ્ધ પરિણામ હોતાં (ર્ષT:) જ્ઞાનાવરણાદિ કર્મોનો (મનહિ વન્ય:) સૂક્ષ્મમાત્ર પણ બંધ (પુનઃ પિ નાતિ) કદી પણ નથી. “તત્ પૂર્વોપાત્ત ગુમવત નિશ્ચિત નિર્ના પવ’ (ત) જ્ઞાનાવરણાદિ કર્મ – પૂર્વોપાત્ત) સમ્યકત્વ ઊપજ્યા પહેલાં અજ્ઞાન-રાગપરિણામથી બાંધ્યું હતું જે કર્મ – તેના ઉદયને (અનુમવત્ :) જે ભોગવે છે એવા સમ્યગ્દષ્ટિ જીવને નિશ્ચિત્ત) નિશ્ચયથી નિર્ન ઇવી જ્ઞાનાવરણાદિ કર્મનું ગળવું છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? ટહુક્યોર્વિસિનિતિજ્ઞાનસર્વસ્વમાનઃ ટટું%ોજી શાશ્વત જે (સ્વર) સ્વપરગ્રાહકશક્તિ, તેનાથી નિરિત) પરિપૂર્ણ એવો (જ્ઞાન) પ્રકાશગુણ, તે જ છે (સર્વ4) આદિ મૂળ જેનું એવું જે જીવદ્રવ્ય, તેનો (મીન:) અનુભવ કરવામાં સમર્થ છે. આવો છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી તેને નૂતન કર્મનો બંધ નથી, પૂર્વબદ્ધ કર્મની નિર્જરા છે. ૨૯–૧૬૧.
કારતક વદ ૧૩, ગુરુવાર તા. ૦૮-૧૨-૧૯૭૭.
કળશ–૧૬૧ પ્રવચન–૧૭૦
(“સમયસાર-કળશ) ૧૬૧ કળશ, નિર્જરા અધિકાર છે.
टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाज: सम्यग्द्दष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म। तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभक्तो निश्चितं निर्जरैव।।२९-१६१ । ।
શું કહે છે ? “યત્ રૂદ સભ્ય દુષ્ટ: નફ્લપિ સને ર્મ નંન્તિ’ ‘જે કારણથી