________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
(૧૦૭)
થયા વિના પ૨ને જાણે છે, તેથી તે પરને વ્યવહારથી જાણે છે એમ કહેવાય છે. પણ પ૨સંબંધીનું જ્ઞાન જીવને થતું નથી એવો તેનો અર્થ નથી.
૨. જ્ઞાન પોતામાં તન્મય થઈને પોતાને જાણે છે તે નિશ્ચય છે.
પ્ર. ૧૭૦–હેય, શેય અને ઉપાદેયનો શું અર્થ છે ?
ઉ. ૧. હૈય=ત્યાગવા યોગ્ય. ૨. જ્ઞેય-જાણવા યોગ્ય. ૩. ઉપાદેય=આદરવા યોગ્ય; ગ્રહણ કરવા યોગ્ય. પ્ર. ૧૭૧-હેય શું છે?
ઉ. ૧ જીવદ્રવ્યની અશુદ્ધ અવસ્થા દુઃખરૂપ હોવાથી ત્યાગવા યોગ્ય-ય છે; તથા ૫૨, નિમિત્ત, વિકાર અને વ્યવહારનો આશ્રય હેય છે.
(જીઓ, નિયમસાર ગાથા ૩૮ તથા ૫૦ અને તેની ટીકા ) २. वही आत्मबोधको प्राप्त होता है जो व्यवहारमें अनादरवान् है-अनासक्त है - और जो व्यवहारमें आदरवान् है- आसक्त है - वह आत्मबोधको प्राप्त नहिं होता ।
( समाधिशतक: श्लोक ७८ की उत्थानिका )
પ્ર. ૧૭૨-જ્ઞેય શું છે?
ઉ. સ્વ-પર અર્થાત્ સાત તત્ત્વો સહિત જીવાદિ છએ દ્રવ્યોનું
સ્વરૂપ.
પ્ર. ૧૭૩–ઉપાદેય શું છે?
ઉ. ૧. એકાકાર ધ્રુવ જ્ઞાયકસ્વભાવરૂપ નિજ આત્મા જ ઉપાદેય (નિયમસાર ગા. ૩૮ તથા ૫૦ અને તેની ટીકા)
છે.
૨. નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માનવા તે પણ ભ્રમ (ગુ. મોક્ષમાર્ગ પ્રકાશક-પૃ. ૨૫૪)
છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com