________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭૫) ચોથો ભંગ- “સાત્ અવક્તવ્ય.'
નીવ: ચાત્ સવજીવ્યમ થવા જીવ સ્વરૂપ-પરરૂપના યુગપર્ધાણાની અપેક્ષાએ અવક્તવ્ય જ છે.
જીવમાં અસ્તિ અને નાસ્તિ એ બને ધર્મો એક કાળમાં હોય છે, તોપણ વચનદ્વારા એક કાળમાં (યુગપ) તે કહેવા અશક્ય છે, તેથી તે કોઈ પ્રકારથી અવક્તવ્ય છે.
પાંચમો ભંગ-સ્યા અસ્તિ અવક્તવ્ય.'
નીવ: સ્થાત્ બરિત અવરૂધ્યમ થવા જીવ સ્વરૂપની અપેક્ષાએ અને અને સ્વરૂપ-પરરૂપના યુગપપણાની અપેક્ષાએ અવક્તવ્ય જ છે.
જીવનું સ્વરૂપ જે વખતે “અસ્તિ” થી કહી શકાય છે તે વખતે નાસ્તિ તથા બીજા ધર્મો વગેરે યુગપ કહી શકાતા નથી, માટે આ ભંગ “સ્યાત્ અસ્તિ અવક્તવ્ય” કહેવાય છે.
છઠ્ઠો ભંગ-સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય.”
નીવ: ચાત્ નાસ્તિ નવજીવ્ય થવા જીવ પરરૂપની અપેક્ષાએ અને સ્વરૂપ-પરરૂપના યુગપલ્પણાની અપેક્ષાએ અવક્તવ્ય” જ છે.
જીવનું સ્વરૂપ જે વખતે “નાસ્તિ” થી કહી શકાય તે વખતે “અસ્તિ' તથા બીજા ધર્મો વગેરે યુગપ કહી શકાતા નથી (અવક્તવ્ય છે), માટે આ ભંગ “સ્યાત્ નાસ્તિ અવક્તવ્ય કહેવાય છે. સાતમો ભંગ-“સ્યા અસ્તિ-નાસ્તિ-અવક્તવ્ય.” નીવ ચાલ્મસ્તિ નાસ્તિ-નવજીવ્યમ થવા જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com