________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૬૬) પ્ર. ૧૦૦-ઋજાસૂત્રનય અને ભાવનિક્ષેપમાં શો તફાવત છે? ઉ. “ભાવનિક્ષેપ દ્રવ્યના વર્તમાનપર્યાય માત્રને ગ્રહણ કરે છે.
જો કે એનો વિષય પણ ઋજુસૂત્રનય સાથે મળતો છે, તથાપિ તેઓ એક નથી. ઋજાસૂત્રનય પ્રમાણનો અંશ હોવાથી તે વિષયી છે અને ભાવનિક્ષેપ પદાર્થનું પર્યાયસ્વરૂપ હોવાથી વિષયસ્વરૂપ છે, તેટલા માટે બન્ને ભિન્ન-ભિન્ન છે.”
(આલાપપદ્ધતિ પાનું-૧૧૯).
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com