________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૬૧ )
ઉ. ૧. જે નય * તદ્દગુણ સંવિજ્ઞાન સહિત, ઉદાહરણ સહિત, હેતુ સહિત અને ળવાન (પ્રયોજનવાન) હોય તે સમ્યક્ત્તય છે.
તેનાથી જે વિપરીતનય છે તે નયાભાસ (મિથ્યાનય ) છે. કેમકે-૫૨ના ભાવને પોતાનો કહેવાથી આત્માને શું સાધ્ય (લાભ) છે? ( કાંઈ નથી.)
૨. જીવને ૫૨નો કર્તા-ભોક્તા માનવામાં આવે તો ભ્રમ થાય છે. વ્યવહારથી પણ જીવ પરનો કર્તા-ભોક્તા નથી. વ્યવહારથી આત્મા (જીવ) રાગનો કર્તા-ભોક્તા છે; કેમકે રાગ તે પોતાના પર્યાયનો ભાવ છે તેથી તેમાં તદ્દગુણ સંવિજ્ઞાન લક્ષણ લાગુ પડે છે. તેનાથી વિરુદ્ધ કહે તે નયાભાસ (મિથ્યાનય ) છે.
પ્રથમ નયાભાસ
(૧) જીવને વર્ણાદિવાળો માનવો.
(પંચાધ્યાયી ભા ૧, ગા. ૫૬૩) (૨) મનુષ્ય વગેરે શરીર છે તે જ જીવ છે એમ માનવું તે. (ગા. ૫૬૭-૫૬૮ ) (૩) મનુષ્ય-શરીર જીવની સાથે એકક્ષેત્રાવગાહપણે છે તેથી એક છે એમ માનવું તે. (ગા. ૫૬૯ ) (૪) શરીર અને આત્માને બંધ્ય-બંધકભાવ માનવો તે. (ગા. ૫૭૦).
(૫) શરીર અને આત્માને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ
* જીવના ભાવો તે જીવના તદ્દગુણ છે તથા પુદ્ગલના ભાવો તે પુદ્ગલના તદ્દગુણ છે–એવા વિજ્ઞાન સહિત છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com