SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૨૧) (બાહ્ય અને આત્યંતર પરિગ્રહનો ત્યાગ કરવો), ૬, ધ્યાન (ચિત્તની ચંચળતાને રોકી તેને કોઈ એક પદાર્થના ચિંતવનમાં લગાવવું.). પ્ર. ૨૦- ઉપાધ્યાયના ૨૫ ગુણો કયા છે? ઉ. તેઓ ૧૧ અંગ અને ૧૪ પુર્વને પોતે ભણે છે તથા પાસે રહેનાર ભવ્ય જીવોને ભણાવે છે. તેથી તેઓને પચીસ ગુણો હોવાનું સમજવું. પ્ર. ૨૧-મુનિ (સાધુ-શ્રમણ )ના ૨૮ મૂળગુણ કયા છે? ઉ. પમહાવ્રત-હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વિરતિરૂપ પાંચ પ્રકાર. ૫ સમિતિ-ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ અને પ્રતિષ્ઠાપન. ૫ ઈન્દ્રિયનિરોધ-પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઈષ્ટ અનિષ્ટપણું ન માનવું. ૬ આવશ્યક-સામાયિક, વંદના, ૨૪ તીર્થકરની અથવા પંચપરમેષ્ઠીની સ્તુતિ, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને કાયોત્સર્ગ. ૨૧ થયા તથા બીજા નીચે પ્રમાણે રર. કેશલોચ, ૨૩, અચલપણું (વસ્ત્રરહિત-દિગમ્બરપણું) ૨૪. અજ્ઞાનતા, ૨૫. ભૂમિશયન, ર૬. દાતણ ન કરવું, ૨૭. ઊભા ઊભા ભોજન કરવું, અને ૨૮. એક વખત આહાર. [ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણે નિશ્ચય Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy