________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯) (ક) દેવકૃત ચૌદ અતિશયો
૧. સકલ અર્ધમાગધી ભાષા, ૨. સર્વજીવોમાં મૈત્રીભાવ, ૩. સર્વ ઋતુઓનાં ફળ-ફૂલ ફળે, ૪. દર્પણ સમાન ભૂમિ, ૫. કંટકરહિત ભૂમિ, ૬. મંદ સુગંધ પવન, ૭. સર્વ આનંદ, ૮. ગંધોદકવૃષ્ટિ. ૯. પગ તળે કમળરચના, ૧૦. સર્વ ધાન્ય નીપજે, ૧૧. દશે દિશા નિર્મળ, ૧૨. આકાશમાં દેવોના આહવાન શબ્દો તથા જય-જય ધ્વનિ, ૧૩. ધર્મચક્ર આગળ ચાલે, ૧૪. આઠ મંગળ-દ્રવ્ય આગળ ચાલે.
[ આઠ મંગળ-દ્રવ્ય- ૧. છત્ર, ૨. ધજા, ૩. દર્પણ, ૪. કળશ, ૫. ચામર, ૬. ઝારી, ૭. પંખો ૮. ઠવણાં (સપ્રતિષ્ઠ ) ]
(ડ) આઠ પ્રાતિહાર્ય:- (વિશેષ મહિમાબોધક ચિહ્નો:-)
૧. અશોકવૃક્ષ, ૨. પુષ્પવૃષ્ટિ, ૩. દિવ્યધ્વનિ, ૪. ચામર, ૫. સિંહાસન, ૬. ભામંડલ ૭. દુભિ, ૮. ઉપરાઉપરી ત્રણ છત્ર. પ્ર. ૧૭– શ્રી સિદ્ધના આઠ ગુણો કયા છે? ઉ. તેમને નીચેના આઠ ગુણો હોય છે:૧. સમ્યકત્વ, ૨. દર્શન, ૩. જ્ઞાન, ૪. વીર્ય, ૫. અગુરુ
લઘુ, ૬. અવગાહન, ૭. સૂક્ષ્મત્વ ૮. અવ્યાબાધત્વ. પ્ર. ૧૮-આચાર્યના ૩૬ ગુણો કયા છે? ઉ. તેમને ૩૬ ગુણો નીચે પ્રમાણે હોય છે:
૧. ઉત્તમક્ષમાદિ ૧૦ ધર્મ. ૨. બાર પ્રકારનાં તપ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com