________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧૮) भजति निशितबुद्धिर्य: पुमान् शुद्धदृष्टिः। स भवति परमश्रीकामिनीकामरूपः।। २४।।
અર્થ:- પરભાવ હોવા છતાં, સહજગુણમણિની ખાણરૂપ અને પૂર્ણજ્ઞાનવાળા શુદ્ધ આત્માને એકને જે તીક્ષ્ણ બુદ્ધિવાળો શુદ્ધદષ્ટિ પુરુષ ભજે છે, તે પુરુષ પરમશ્રીરૂપી કામિનીનો (મુક્તિસુંદરીનો ) વલ્લભ બને છે. ૨૪.
अपि च बहुविभावे सत्ययं शुद्धदृष्टि: सहजपरमतत्त्वाभ्यासनिष्णातबुद्धिः। सपदि समयसारान्नादस्तीतिमत्त्वा
स भवति परमश्रीकामिनीकामरूपः।। २७।। અર્થ- બહુ વિભાવ હોવા છતાં પણ સહજ પરમ તત્ત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધ દષ્ટિવાળો પુરુષ, “સમયસારથી અન્ય કોઈ નથી'—એમ માનીને, શીધ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. ૨૭.
૧૪. નિયમસાર ગા. ૪૧ની ટીકામાં કહ્યું છે કે “ xxx ત્રિકાળ-નિરુપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજપરમ પંચમભાવની (પારિણામિકભાવની) ભાવનાથી પંચમગતિએ મુમુક્ષુઓ જાય છે, જશે અને જતા.”
૧૫. શ્રી સમયસાર ગા. ૨૭ર માં કહ્યું છે કેएवं व्यवहारनयः प्रतिषिद्धो जानीहि निश्चयनयेन। નિશ્ચયનયાશ્રિતા: પુનર્મુનય: પ્રાનુવંતિ નિર્વાણના ર૭રા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com