________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
(૨૧૭)
અર્થ:- તેથી (અર્થાત્ શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ વડે જ મોક્ષ થતો હોવાથી) એ રીતે આત્માને સ્વભાવથી જ્ઞાયક જાણીને હું નિર્મમત્વમાં સ્થિત રહ્યો થકો મમતાનો પરિત્યાગ કરું છું.
૨૦૦
૧૨. શ્રી નિયમસાર ગા. ૩૮ તથા ૫૦ માં કહ્યું છે કેઃजीवादिबहिस्तत्त्वं हेयमुपादेयमात्मनः आत्मा।
कर्म्मोपाधिसमुद्भवगुणपर्य्यायैर्व्यतिरिक्तः
।।૩૮।।
અર્થ:- જીવાદિ બાહ્ય તત્ત્વ હૈય (ત્યાગવા યોગ્ય ) છે; કર્મોપાધિજનિત ગુણપર્યાયોથી વ્યતિરિક્ત આત્મા આત્માને ઉપાદેય છે; ૩૮.
पूर्वोक्तसकलभावाः परद्रव्यं परस्वभावा इति हेयाः । स्वकद्रव्यमुपादेयं अन्तस्तत्त्वं ભવેવાત્મા।।૧૦।।
અર્થ:- પૂર્વોક્ત સર્વ ભાવો ૫૨ સ્વભાવો છે, ૫૨ દ્રવ્ય છે, તેથી હૈય છે, અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા ઉપાદેય છે. ૫૦
૧૩. શ્રી નિયમસાર ગા. ૧૪ ની ટીકા કળશ નં. ૨૪ તથા ગા. ૧૫ ની ટીકા કળશ ૨૭ માં કહ્યું છે કેઃअथ सति परभावे शुद्धमात्मानमेकं सहजगुणमणीनामाकरं पूर्णबोधम्।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com