________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૧૫). ભગવાનોએ, પૂર્વોક્ત રીતે ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે “પર જેનો આશ્રય છે એવો વ્યવહાર જ સઘળોય છોડાવ્યો છે. તો પછી સત્પરુષો એક સમ્યગ નિશ્ચયને જ નિષ્કપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજ મહિનામાં (–આત્મસ્વરૂપમાં) સ્થિરતા કેમ ધરતા નથી ?
૮. પં. બનારસીદાસરચિત સમયસાર નાટકના આગ્નવઅધિકારમાં ૧૩ મા શ્લોક કહે છે કે:
અશુદ્ધ નયથી બંધ અને શુદ્ધ નયથી મુક્તિ. યહ નિચોર યા ગ્રંથકી, યહૈ પરમ રસપોખ, તર્જ શુદ્ધનય, બંધ હૈ, ગહે શુદ્ધનય, મોખ. ૧૩
અર્થ- આ શાસ્ત્રનો નિચોડ એ જ છે, અને એ જ પરમતત્ત્વનો પોષક છે કે- શુદ્ધનયની રીતિ છોડવાથી બંધ અને શુદ્ધનયની રીતિ ગ્રહણ કરવાથી મોક્ષ થાય છે.
૯. શ્રી સમયસાર નાટકના બંધદ્વાર શ્લોક ૩રમાં કહ્યું છે કે:
અસંખ્યાત લોક પરવાન જે મિથ્યાતભાવ, તેઈ વિવહાર ભાવ કેવલી-ઉક્ત બેં; જિન્હકૌ મિથ્યાત ગયો, સમ્યક્ દરસ ભયો, તે નિયત-લીન, વિવારસ મુક્ત હૈ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com