________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯૮). એ ગાથાનાં મથાળાં નીચે મુજબ છે:- - ૧. “હવે જીવને વ્યવહારનયવડે અન્ય પાંચે દ્રવ્યો ઉપકાર
કરે છે એમ કહે છે તથા તેઓ જીવને નિશ્ચયથી દુઃખનાં કારણ છે એમ કહે છે.” “હવે પરદ્રવ્યનો સંબંધ નિશ્ચયનયથી દુઃખનું કારણ છે એમ જાણીને હે જીવ! શુદ્ધાત્માની પ્રાપ્તિરૂપ મોક્ષમાર્ગમાં સ્થિત થા! એમ કહે છે.”
(આ ગાથાઓ અને તેની ટીકા મુમુક્ષુઓએ ખાસ વાંચવા જેવી છે.) પ્ર. ૪ર૬-કાર્ય, ઉપાદાનકારણ સદેશ (–જેવું) થાય છે કે
નિમિત્તકારણ જેવું થાય છે કે બન્ને જેવું કાર્ય થાય છે? ઉ. ૧-૩પાવાનવીરસિંદશં વીર્વે ભવતિ-અર્થાત્ ઉપાદાન-કારણ
જેવું કાર્ય થાય છે.
(આધાર- હિંદી સમયસાર શ્રી જયસેનાચાર્ય કૃત ટીકા, પાનું ૧૯૧-૧૯૨-૨૬૪-૩૦૪-૪૭૬ તથા પરમાત્મપ્રકાશ અo ૨, ગા. ૨૧ ની ટીકા પા. ૧૫૧) ૨. ઉપાદાનકારણ જેવું કાર્ય થાય છે માટે નિમિત્તકારણ જેવું
કે બન્ને જેવું કોઈ કાર્ય થતું નથી. સદશ=સરખું, જેવું, સમરૂપ સમાન.
(ભગવદ્ગોમંડલ કોષ પા. ૮૪-૮૮)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com