________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૯૫) મુનિલિંગ ધાર્યા વિના તો મોક્ષ ન થાય, મુનિલિંગ ધારતાં મોક્ષ થાય વા ન પણ થાય.”
(શ્રી મોક્ષમાર્ગપ્રકાશક-ગુ. આ. પાનું ૩૧૫) [૧. ભાવલિંગ વિનાનું બાહ્ય મુનિલિંગ (અર્થાત્ અઠ્ઠાવીસ મૂલગુણનું પાલન, નગ્ન દિગમ્બર દશા) ને અહીં અસમર્થ કારણ કહ્યું છે.
૨. જ્યાં ક્ષણિક ઉપાદાનકારણ હોય ત્યાં નિમિત્તકારણ હોય જ. તે બન્નેને સમગ્રપણે સમર્થકારણ કહે છે. એકલું ક્ષણિક ઉપાદાનકારણ કદી હોતું જ નથી; તેથી ભાવલિંગ મુનિપણું હોય ત્યાં બાહ્ય મુનિલિંગ નિયમથી હોય છે–એમ સમજવું.] ४. क्रोधोत्पतेः पुनः बहिरंग यदि भवेत् साक्षात्। ___न करोति किञ्चिदपि क्रोधं तस्य क्षमा भवति धर्म इति।।
અર્થ - ક્રોધ ઉત્પન્ન થવાને સાક્ષાત્ બાહ્ય કારણ મળવા છતાં જે અલ્પ પણ ક્રોધ કરતો નથી તેને ઉત્તમ ક્ષમાધર્મ થાય છે. (શ્રી કુન્દકુન્દ્રાચાર્ય કૃત દ્વાદશાનુપ્રેક્ષા ૭૧.)
[અહી બાહ્ય કારણ અર્થાત્ નિમિત્ત કારણ એકલું છે તેથી તેને અસમર્થ કારણ સમજવું] પ્ર. ૪૨૧-સાધકતમ કારણ કોને કહે છે? ઉ. ક્ષણિક ઉપાદાનની યોગ્યતાને સાધકતમ કારણ કહે છે. (વિશેષ માટે જુઓ, શ્રી પ્રવચનસાર, ગાથા ૧૨૬ની ટીકા.)
જીવ સંસારદશામાં કે ધર્મની દશામાં એકલો જ પોતે પોતાનું કારણ છે, કેમકે તે એકલો જ કરણ (કારણ )
પોતાનું કા સંસારદશામાં પ્રવચનસાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com