________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૭૧) કરવામાં આવ્યો છે. જિજ્ઞાસુઓને તે વાંચી યોગ્યતાનો સાચો અર્થ સમજવા ભલામણ છે:
૧. પ્રવચનસાર ગા. ૪૪, ૧૬૭, ૧૬૮, ૧૬૯ ટીકા. ૨. સમયસાર-ગા. ૧૩, ૨૭૫, ૩૧૮, ૩૭૩ ટીકા ૩. નિયમસાર–ગા. ૬૩ ટીકા ૪. પંચાસ્તિકાય-ગા. ૬૪, ૬૬, ૯૯ ટીકા. ૫. ઇબ્દોપદેશ-ગા. ૩પ ટીકા, તથા ગા. ૨-મૂલમાં
(યોગ્યોપાવાન-યોગેન) ૬. અષ્ટસહસ્ત્રી-શ્લોક ૮૮ ટીકા, પૃ. ૨૫૬. ૭. અષ્ટશતી-શ્લોક-૮૮ ટીકા. પૃ. ૪). ૮. પ્રમેયકમલમાર્તણ્ડ-પૃ. ૧૦૫-“યોગ્યતા પર્વ
શરમ ૯. પ્રમાણ પરીક્ષા -પૃ. પર, પૃ. ૬૭ ૧૦. તત્ત્વાર્થસૂત્ર-અ. ૮, સૂ. ૨.
૧૧. તત્ત્વાર્થસાર-પૃ. ૩૭, ૯૫, ૧૬૪, ૧૬૬, ૧૭૬, ૧૮૨, ૧૮૩, ૨૮૪, ૨૮૬, ૩૮૫, ૩–૯-“યોગ્યતા કવ શરામ”
૧૨. તત્વાર્થસ્લોકવાર્તિક-પૃ. ૨૩, ૨૪૯-સંસ્કૃત. ૧૩. પરીક્ષામુખ-દ્ધિ. અ. સૂ. ૯
૧૪. ગોમ્મદસાર કર્મકાર્ડા-ગા. પર, ૧૯૦-૨૮૬. પ્ર. ૪૦૩- નિમિત્તને ખરેખર અકિંચિત્થર કેમ કહ્યું? ઉ. ૧. “સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ
પરિણમે છે, તેમાં વિષયો અકિંચિત્થર છે અર્થાત્ કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામાં તેમને અવલંબે છે!”
(પ્રવચનસાર ગાથા ૬૭નો ભાવાર્થ.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com