________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(१७०)
વિધ્વંસમાં ફકત નિમિત્તમાત્ર છે. ત્યાં યોગ્યતામાં જ સાક્ષાત્ સાધકપણું છે.
२. “ वैभाविक परिणमन निमित्त सापेक्ष होकर भी वह अपनी इस कालमें प्रगट होनेवाली योग्यतानुसार ही है ...... अपनी योग्यतावश ही जीव संसारी है ओर अपनी योग्यतावश ही वह मुक्त होता है। जैसे परिणमन का साधारण कारण काल होते हुए भी द्रव्य अपने उत्पादव्ययस्वभाव के कारण ही परिणमन करता है । काल उसका कुछ प्रेरक नहीं है। आगममें निमित्तविशेषका ज्ञान कराने के लिये ही कर्म का उल्लेख किया गया है। उसे कुछ प्रेरक कारण नहीं मानना चाहीए। जीव पराधीन है यह कथन निमित्तविशेष का ज्ञान कराने के लिये ही किया जाता है । तत्वतः प्रत्येक परिणमन होता है अपनी योग्यतानुसार ही । (પં. ફુલચંદજી સંપાદિત પંચાધ્યાયી ગા. ૬૧ થી ૭૦ નો विशेषार्थ, पृ. १६3 ) ૩. શ્રી ગોમ્મટસાર જીવકાંડ ગા. ૫૮૦ ની સં. ટીકાના શ્લોકમાં કહ્યું છે કેઃ
निमित्तांतरं तत्र योग्यता वस्तुनि स्थिता। बहिनिंश्चयकालस्तु निश्चितं तत्वदर्शिभिः।। १ ।।
અર્થ:- “ તે વસ્તુમાં રહેલી પરિણમરૂપ, જે યોગ્યતા તે અંતરંગ નિમિત્ત છે અને તે પરિણમનનો નિશ્ચયકાલ બાહ્ય નિમિત્ત છે એવો તત્ત્વદર્શીઓએ નિશ્ચય કર્યો છે.
"
[અહીં અંતરંગ નિમિત્તનો અર્થ ઉપાદાન કારણ થાય છે.] ૪. ‘યોગ્યતા ’ શબ્દનો ઉપયોગ નીચેના શાસ્ત્રોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com