________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૬૫) ઉ. ૧. કાર્ય થયા પહેલાં કોઈને નિમિત્ત કહેવાતું નથી. કાર્યકાળ
જે ઉચિત (અનુકૂળ) સંયોગરૂપ પર વસ્તુ ઉપસ્થિત હોય તેને નિમિત્તકારણ કહે છે.
ઉપાદાન વિના પર કાર્યનું નિમિત્ત કહી શકાતું નથી; નિમિત્ત તો માત્ર કયા ઉપાદાને કામ કર્યું તે બતાવનાર વ્યંજક (સ્પષ્ટ કરનાર) છે.
(પંચાધ્યાયી ભા. ૨. ગા. ૩૫૮ આધારે) ૨. “નિમિત્ત તો સાક્ષીભૂત છે, જેમ બપોરિયા (બપોરે
ખીલતા) ફૂલને વિકાસરૂપ થવામાં બપોરના સૂર્યનું હોવું સાક્ષીભૂત પ્રત્યક્ષ અવશ્ય દેખાય છે.”
(આત્માવલોકન-પાનું ૧0૨) ૩. નિમિત્ત પર વસ્તુ છે. ઉપાદાનને પરિણમવામાં તેની
જરૂર પડે છે કે કેમ એ પ્રશ્ન ઊઠતો નથી, કેમકે જ્યારે નિશ્ચયકારણ-ઉપાદાનને કાર્યરૂપ પરિણત થવાનો કાળ હોય છે ત્યારે નિમિત્તની ઉપસ્થિતિ સ્વયમેવ હોય છે. તે ન હોય એવું કદી બનતું નથી.
આ વિષયમાં શ્રી પં. ફૂલચંદજી સંપાદિત તત્ત્વાર્થ સૂત્ર અ. ૫, સૂ. ૩) ની ટીકા- પા. ૨પર માં કહ્યું છે કે –
વે [ નિમિત્ત] હૈં મત: માને યે હૈં, ફરી નિલે ૩નવી आवश्यकता और अनावश्यकता का तो प्रश्न नहीं उठता।" પ્ર. ૩૯૯- દેહ, ઇન્દ્રિય અને પાંચ ઈન્દ્રિયોના વિષયો પાસે રહેતા
જ, મનુષ્યોને જ્ઞાન અને સુખ થાય છે તેથી એ દેહાદિ પદાર્થો જ્ઞાન અને સુખ માટે અકિચિત્કર કમ હોઈ શકે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com