________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રકરણ છઠું
ઉપાદાન-નિમિત્ત અધિકાર
તથા
નિમિત્ત-નૈમિત્તિક અધિકાર પ્ર. ૩૭૯-કાર્ય કેવી રીતે થાય છે? ઉ. “ઝારાનુવિધાયિત્વાવેવ વાર્યાળિ '
(સમયસાર ગા. ૧૩૦-૧૩૧ ટીકા) વોરાનુવિધાયને વર્યાન' (સમયસાર ગા. ૬૮ ટીકા) કારણને અનુસરીને જ કાર્યો હોય છે.
કાર્યને કર્મ, અવસ્થા, પર્યાય, હાલત, દશા, પરિણામ અને પરિણતિ પણ કહે છે.
(અહીં કારણને ઉપાદાન કારણ સમજવું, કારણ કે ઉપાદાન કારણ તે જ સાચું કારણ છે. ). પ્ર. ૩૮૦-કારણ કોને કહે છે? ઉ. કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે? પ્ર. ૩૮૧-ઉત્પાદક સામગ્રીના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે-ઉપાદાન અને નિમિત્ત. ઉપાદાનને નિશક્તિ
અથવા નિશ્ચય કહે છે અને નિમિત્તને પરયોગ અથવા
વ્યવહાર કહે છે. પ્ર. ૩૮ર ઉપાદાનકારણ કોને કહે છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com