________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૫૩) પ્ર. ૩૭૮-“કોઈ એમ જાણે કે ચિવિકારપણે તો જીવ પરિણમે
છે, પરંતુ તેમ થવામાં (પરિણમવામાં) પુદ્ગલ પોતે નિમિત્તકર્તા હોય છે, એટલે કે આ જીવ વિકારરૂપ પરિણમે તે માટે પુદ્ગલ પોતે નિમિત્ત -કર્તા થઈ પ્રવર્તે છે એ
બરોબર છે? ઉ. ના; “એમ તો કદી પણ બને નહિ, કારણ કે(૧) જો પુદ્ગલ, એ ચિદ્વિકાર થવામાં જાણી કરીને પોતે
કર્મનિમિત્તરૂપ હોય તો તે પુગલ જ્ઞાનવંત થયું. તે તો અનર્થ ઊપજ્યો. જે અચેતન હતું તે ચેતન થયું.
આ એક દૂષણ. (૨) જો જીવને વિકાર થવામાં પુગલ કર્મ–પણે નિમિત્ત
થયા જ કરે, તો એ દૂષણ ઊપજે કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું વૈરી નથી, છતાં અહીં પુદ્ગલ જીવનું વૈરી થયું......”
(આત્માવલોકન પા. ૪૬-૪૭)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com